Showing posts with label ધર્મ દર્શન. Show all posts
Showing posts with label ધર્મ દર્શન. Show all posts

કોરોનાને કારણે સુપ્રિમ કોર્ટે જગન્નાથપુરીની રથયાત્રા પર લગાવી રોક

એક એન.જી.ઓ. દ્વારા દાખલ કરવામાં આવેલ જાહેર હીતની અરજી પર સુવાનણી કરતાં સુપ્રિમ કોર્ટે કહ્યું નાગરિકોની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખવા ...

75 દિવસ બાદ ખૂલેલા શક્તિપીઠ અંબાજીમાં પ્રવેશવુ હશે તો આ નિયમ પાળવો પડશે

અનલોક 1 (Unlock1) માં 8 જૂનથી રાજ્યના અનેક મંદિરોના દ્વાર ખૂલી ગયા છે. પરંતુ આજે 75 દિવસના લાંબા લોકડાઉન બાદ અંબાજી મંદિર (Ambaji temple) ન...

અંબાજી મંદિરમાં તમામ તૈયારીઓ પૂર્ણ, હવે 12 જૂનથી માતાના ભક્તો દર્શન કરી શકશે

ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આગામી 12 જૂનથી ખુલશે. વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલ કોરોના સંકટ વચ્ચે દેશ...

રથયાત્રા: સરસપુરનું રસોડું પણ રહેશે બંધ, કેટલી પોળમાં બને છે રસોડુ, દર વર્ષે કેવું હોય છે આયોજન?

અમદાવાદ  : ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા સરસપુર આવેલા રણછોડરાય મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે એક તરફ તો છે કે જેઓ આ વર્ષે ભગવાન ...

8મીએ ખૂલશે કચ્છના પ્રખ્યાત માતાના મઢના દરવાજા, આરતીમાં પૂજારી સિવાય કોઈને પ્રવેશ નહિ

અનલોક  1માં રાજ્યમાં 8 તારીખે મંદિરોના દ્વાર ખોલવામાં આવશે. ત્યારે મંદિરો ખોલવાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ છે. સતત બે મહિના સુધી લોકડાઉનમા...

5 જૂને ચંદ્રગ્રહણઃ આ ગ્રહણ મંદ હોવાથી તેનું સૂતક લાગશે નહીં, પૂજા-પાઠ કરી શકાશે

શુક્રવારે જેઠ મહિનાની પૂનમ, આ તિથિએ સત્યનારાયણ ભગવાનની કથા કરવાની પરંપરા શુક્રવાર, 5 જૂને જેઠ મહિનાની પૂનમ છે. આ દિવસે ચંદ્ર ગ્રહણ પ...

8 જૂનથી ખૂલશે મંદિરોનાં કપાટ, જાણો દ્વારકાધીશ, શામળાજી, સોમનાથ સહિતનાં મંદિરોમાં કેવી છે તૈયારી

અનલોક 1 ગાઈડલાઈન મુજબ કેન્દ્ર સરકારે 8 જૂનથી મંદિરો ખોલવા માટે મંજૂરી આપી દીધી છે. જે બાદ ગુજરાતમાં પણ લોકડાઉનમાં બંધ મંદિરોનાં કપાટ ફરીથ...