ધર્મ દર્શન કોરોનાને કારણે સુપ્રિમ કોર્ટે જગન્નાથપુરીની રથયાત્રા પર લગાવી રોક Thursday, 18 June 2020 0 એક એન.જી.ઓ. દ્વારા દાખલ કરવામાં આવેલ જાહેર હીતની અરજી પર સુવાનણી કરતાં સુપ્રિમ કોર્ટે કહ્યું નાગરિકોની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખવા ...
ધર્મ દર્શન 75 દિવસ બાદ ખૂલેલા શક્તિપીઠ અંબાજીમાં પ્રવેશવુ હશે તો આ નિયમ પાળવો પડશે Friday, 12 June 2020 0 અનલોક 1 (Unlock1) માં 8 જૂનથી રાજ્યના અનેક મંદિરોના દ્વાર ખૂલી ગયા છે. પરંતુ આજે 75 દિવસના લાંબા લોકડાઉન બાદ અંબાજી મંદિર (Ambaji temple) ન...
ધર્મ દર્શન અંબાજી મંદિરમાં તમામ તૈયારીઓ પૂર્ણ, હવે 12 જૂનથી માતાના ભક્તો દર્શન કરી શકશે Tuesday, 9 June 2020 0 ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આગામી 12 જૂનથી ખુલશે. વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલ કોરોના સંકટ વચ્ચે દેશ...
ધર્મ દર્શન રથયાત્રા: સરસપુરનું રસોડું પણ રહેશે બંધ, કેટલી પોળમાં બને છે રસોડુ, દર વર્ષે કેવું હોય છે આયોજન? Monday, 8 June 2020 0 અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા સરસપુર આવેલા રણછોડરાય મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે એક તરફ તો છે કે જેઓ આ વર્ષે ભગવાન ...
ધર્મ દર્શન 05 જૂન 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ Thursday, 4 June 2020 0 આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી
ધર્મ દર્શન 8મીએ ખૂલશે કચ્છના પ્રખ્યાત માતાના મઢના દરવાજા, આરતીમાં પૂજારી સિવાય કોઈને પ્રવેશ નહિ June 04, 2020 0 અનલોક 1માં રાજ્યમાં 8 તારીખે મંદિરોના દ્વાર ખોલવામાં આવશે. ત્યારે મંદિરો ખોલવાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ છે. સતત બે મહિના સુધી લોકડાઉનમા...
ધર્મ દર્શન 5 જૂને ચંદ્રગ્રહણઃ આ ગ્રહણ મંદ હોવાથી તેનું સૂતક લાગશે નહીં, પૂજા-પાઠ કરી શકાશે Tuesday, 2 June 2020 0 શુક્રવારે જેઠ મહિનાની પૂનમ, આ તિથિએ સત્યનારાયણ ભગવાનની કથા કરવાની પરંપરા શુક્રવાર, 5 જૂને જેઠ મહિનાની પૂનમ છે. આ દિવસે ચંદ્ર ગ્રહણ પ...
ધર્મ દર્શન 8 જૂનથી ખૂલશે મંદિરોનાં કપાટ, જાણો દ્વારકાધીશ, શામળાજી, સોમનાથ સહિતનાં મંદિરોમાં કેવી છે તૈયારી Sunday, 31 May 2020 0 અનલોક 1 ગાઈડલાઈન મુજબ કેન્દ્ર સરકારે 8 જૂનથી મંદિરો ખોલવા માટે મંજૂરી આપી દીધી છે. જે બાદ ગુજરાતમાં પણ લોકડાઉનમાં બંધ મંદિરોનાં કપાટ ફરીથ...