છેલ્લા 24 કલાકમાં નવા 376 કેસ, 23 મોત અને 410 દર્દી ડિસ્ચાર્જ થયા, રાજ્યમાં કુલ 15205 કેસ, કુલ મૃત્યુઆંક 938 થયો
Wednesday, 27 May 2020
Comment
- રાજ્યમાં કેસ બમણા થવાનો સમયગાળો 15 દિવસથી વધીને 24.84 દિવસ થયો
- અમદાવાદમાં 256, સુરતમાં 34, વડોદરામાં 29, મહીસાગરમાં 14, વલસાડમાં 10 કેસ
- સુરેન્દ્રનગરમાં 6, ગાંધીનગરમાં 5, નવસારીમાં 4, રાજકોટમાં 3 કેસ
- આણંદ, પાટણ, કચ્છ અને અન્ય રાજ્યમાં 2-2 કેસ
- ભાવનગર, મહેસાણા, પંચમહાલ, બોટાદ, છોટાઉદેપુર, પોરબંદર અને અમરેલીમાં 1-1 કેસ
- કુલ 15205 પોઝિટિવ કેસોમાંથી 98 વેન્ટિલેટર પર, 6628ની હાલત સ્થિર
અમદાવાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 376 કેસ નોંધાયા છે. જ્યારે 23 દર્દીના મૃત્યુ થયા છે તો 410 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 15205 થઇ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 938 થયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 7547 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ બમણા થવાનો સમયગાળો 15 દિવસથી વધીને 24.84 દિવસ થયો છે.
રાજ્યમાં ક્યાં કેટલા નવા કેસ નોંધાયા
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગતો જોઇએ તો અમદાવાદમાં 256, સુરતમાં 34, વડોદરામાં 29, મહીસાગરમાં 14, વલસાડમાં 10, સુરેન્દ્રનગરમાં 6, ગાંધીનગરમાં 5, નવસારીમાં 4, રાજકોટમાં 3, આણંદ, પાટણ, કચ્છ અને અન્ય રાજ્યમાં 2-2, ભાવનગર, મહેસાણા, પંચમહાલ, બોટાદ, છોટાઉદેપુર, પોરબંદર અને અમરેલીમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યના કુલ 15205 પોઝિટિવ કેસોમાંથી 98 વેન્ટિલેટર પર, 6628ની હાલત સ્થિર છે.
છેલ્લા 29 દિવસથી રાજ્યમાં દરરોજ 300થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ
તારીખ
| કેસ(કૌંસમાં અમદાવાદના કેસ) |
| 29 એપ્રિલ | 308 (250) |
| 30 એપ્રિલ | 313(249) |
| 1 મે | 326 (267) |
| 2 મે | 333 (250) |
| 3 મે | 374 (274) |
| 4 મે | 376 (259) |
| 5 મે | 441(349) |
| 6 મે | 380 (291) |
| 7 મે | 388 (275) |
| 8 મે | 390 (269) |
| 9 મે | 394(280) |
| 10 મે | 398 (278) |
| 11 મે | 347 (268) |
| 12 મે | 362 (267) |
| 13 મે | 364 (292) |
| 14 મે | 324 (265) |
| 15 મે | 340(261) |
| 16 મે | 348(264) |
| 17 મે | 391(276) |
| 18 મે | 366(263) |
| 19 મે | 395(262) |
| 20 મે | 398(271) |
| 21 મે | 371 (233) |
| 22 મે | 363(275) |
| 23 મે | 396(277) |
| 24 મે | 394(279) |
| 25 મે | 405(310) |
| 26 મે | 361(251) |
| 27 મે | 376(256) |
કુલ 14,829 દર્દી, 915ના મોત અને 7139 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
| શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
| અમદાવાદ | 10841 | 745 | 4623 |
| સુરત | 1387 | 63 | 956 |
| વડોદરા | 885 | 35 | 519 |
| ગાંધીનગર | 232 | 13 | 125 |
| ભાવનગર | 119 | 8 | 91 |
| બનાસકાંઠા | 102 | 4 | 78 |
| આણંદ | 93 | 10 | 77 |
| અરવલ્લી | 101 | 3 | 77 |
| રાજકોટ | 94 | 2 | 67 |
| મહેસાણા | 103 | 4 | 58 |
| પંચમહાલ | 78 | 7 | 67 |
| બોટાદ | 57 | 1 | 54 |
| મહીસાગર | 91 | 1 | 41 |
| પાટણ | 73 | 5 | 43 |
| ખેડા | 63 | 4 | 41 |
| સાબરકાંઠા | 97 | 3 | 29 |
| જામનગર | 52 | 2 | 31 |
| ભરૂચ | 37 | 3 | 29 |
| કચ્છ | 66 | 1 | 12 |
| દાહોદ | 36 | 0 | 18 |
| ગીર-સોમનાથ | 44 | 0 | 22 |
| છોટાઉદેપુર | 22 | 0 | 21 |
| વલસાડ | 23 | 1 | 5 |
| નર્મદા | 18 | 0 | 13 |
| દેવભૂમિ દ્વારકા | 12 | 0 | 11 |
| જૂનાગઢ | 27 | 0 | 8 |
| નવસારી | 18 | 0 | 8 |
| પોરબંદર | 7 | 0 | 4 |
| સુરેન્દ્રનગર | 25 | 0 | 5 |
| મોરબી | 3 | 0 | 2 |
| તાપી | 6 | 0 | 2 |
| ડાંગ | 2 | 0 | 2 |
| અમરેલી | 7 | 0 | 0 |
| અન્ય રાજ્ય | 8 | 0 | 0 |
| કુલ | 14,829 | 915 | 7139 |
0 Response to "છેલ્લા 24 કલાકમાં નવા 376 કેસ, 23 મોત અને 410 દર્દી ડિસ્ચાર્જ થયા, રાજ્યમાં કુલ 15205 કેસ, કુલ મૃત્યુઆંક 938 થયો"
Post a Comment